બંધ કરો

જિલ્લા વિષે

મોરબી જિલ્લો ભારતના ૬૭ માં સ્વતંત્રતા દિવસ પર ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ ના રોજ ગુજરાત રાજ્યના નવા રચાયેલા જિલ્લાઓ માનો એક નવો જિલ્લો છે.

જીલ્લામાં ૫ તાલુકાઓ છે – મોરબી, માળીયા , ટંકારા , વાંકાનેર (અગાઉ રાજકોટ જિલ્લામાં) અને હળવદ (અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં). મોરબીનું નગર સમુદ્રથી ૩૫ કિલોમીટર અને રાજકોટથી ૬૦ કિમી દૂર મચ્છુ નદી પર આવેલું છે. મોરબી શહેર જિલ્લાનું વહીવટી મથક છે.

આ જિલ્લો ઉત્તરમાં કચ્છ જિલ્લા, પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લા, દક્ષિણમાં રાજકોટ જિલ્લા અને પશ્ચિમમાં જામનગર જિલ્લાથી ઘેરાયેલો છે.

જિલ્લો એક નજરે

shri bhupendra patel
માનનીય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
G.T.Pandya
કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જી. ટી. પંડયા, (આઈ.એ.એસ.)
  • વાંકાનેર મહેલ નો બહાર ભાગ
    વાંકાનેર મહેલ
  • મણિ મંદિર નો વ્યૂ
    મણિ મહેલ
  • દરબાર ગઢ બહાર ભાગ
    દરબાર ગઢ

ઇવેન્ટ્સ

કોઈ ઇવેન્ટ નથી

હેલ્પલાઇન નંબર્સ

  • જિલ્લા હેલ્પલાઇન નંબર
    ૧૮૦૦ ૨૩૩ ૨૪૧૬૦
  • જિલ્લા ઇઓસી હેલ્પલાઇન નંબર
    +૯૧ ૨૮૨૨ ૧૦૭૭
  • જિલ્લા સંપર્ક કેન્દ્ર
    ૧૦૫૩
  • બાળક હેલ્પલાઇન નંબર
    ૧૦૯૮
  • ચૂંટણી આયોગ હેલ્પલાઇન નંબર
    ૧૯૫૦
વધુ ...